Sliders
ઋષિવર્ય કેળવણીકાર સ્વ. શ્રી નાનાભાઈ ભટ્ટ

Sliders
Samooh Bhojan

Sliders
વાર્ષિકોત્સવ પ્રસંગે ઉપસ્થિત શ્રોતાગણ

Sliders
સ્વ.પૂ.નાનાભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપતાં શ્રી હરેશભાઈ ધોળકિય�

Sliders
વાર્ષિકોત્સવ પ્રસંગે કાર્યક્રમની ભૂમિકા રજૂ કરતાં મેનેજિંગ ટ્રસ્ટી શ્રી �

Sliders
Co-education & Experiential Learning

Sliders
સ્વ. શ્રી નાનાભાઈ ભટ્ટ અને કાર્યકર્તાઓ : કાતણયજ્ઞમાં !

Sliders

Lokbharati University ranked No 3 in Top 10 Universities of India by Education World

Sliders
વાર્ષિકોત્સવ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમની એક ઝલક

Sliders
વાર્ષિકોત્સવ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમની એક ઝલક

विद्यां च अविद्यां च यस्तद् वेदोभयं सह ।
अविद्यया मृत्युं तीर्त्वा विद्ययाડमृतमश्नुते ॥

Lokbharti's Event

  • 31/05/2023

કોઈપણ પ્રવાહ (આટર્સ, કૉમર્સ કે સાયન્સ)માં ધોરણ-૧૨ પાસ વિદ્યાર્થીઓ માટે લોકભારતીમાં એડમીશન માટેની ઉત્તમ તક:

કોર્સ:
1. BBA (અગ્રીબીઝ્નેસ મેનેજમેન્ટ - ભાઈઓ માટે હોસ્ટેલ સુવિધા નથી.)
2. BVoc (પ્રાકૃતિક કૃષિ - હોસ્ટેલ ફરજિયાત છે)
3. BVoc (એગ્રો-પ્રોસેસિંગ - હોસ્ટેલ ફરજિયાત છે)
4. BRS (અગ્રોનોમી - હોસ્ટેલ ફરજિયાત છે)
5. BRS (પશુપાલન - હોસ્ટેલ ફરજિયાત છે)
6. BA (અંગ્રેજી - ભાઈઓ માટે હોસ્ટેલ સુવિધા નથી.)
7. BA (મનોવિજ્ઞાન - ભાઈઓ માટે હોસ્ટેલ સુવિધા નથી.)

ઉપરોક્ત કોઈપણ કોર્સ વિષે વિગતે જાણવા માટે માટે 9054366212 પર કોલ કરો, વેબસાઈટની (https://www.lokbharatiuniversity.edu.in/) અથવા સંસ્થાની રૂબરૂ મુલાકાત લો.

લોકભારતી યુનિવર્સિટીમાં જ શા માટે ભણવું?

1. લોકભારતીનો ૭૦ વર્ષનો નક્કર અનુભવ
2. ૭૦% પ્રેક્ટીકલ તાલીમ
3. દેશનાં 12 થી વધુ રાજ્યોમાં ઇન્ટર્નશિપ (પ્રત્યક્ષ તાલીમ)
4. ૧૦૦% જીવનલક્ષી અને રોજગારલક્ષી અભ્યાસક્રમ
5. આર્ટસ, કોમર્સ અને ડિપ્લોમા ધારકો માટે એગ્રીકલ્ચર ભણવાની એક માત્ર તક

To provide a platform for developing citizenship, empathy for rural masses, sustainability, welfare-state that would help individuals, society, and nature co-live peacefully.

Quotes

“A man is but a product of his thoughts. What he thinks he becomes.”
Mahatma Gandhi
“A no uttered from the deepest conviction is better than a ‘Yes’ uttered merely to please, or worse, to avoid trouble.”
Gandhiji
વધારે મોટી હિંસાની જબરજસ્તીથી લાદવામાં આવેલી શાંતિમાંથી છેવટે એટમ બોમ્બ જેવું મહા સંહારક સાધન અને તેની સાથે સંકળાયેલા સર્વ અનિષ્ટો અનિવાર્યપણે પ્રગટ થયા વિના રહેવાનાં નથી.
મહાત્મા ગાંધી
  • Nanabhai Bhatt
  • Manubhai Pancholi
  • Moolshankarbhai Bhatt
  • Natwarlal P. Buch
  • Vijyaben Pancholi
  • Arunbhai Dave
Copyrights © 2019 & All Rights Reserved by Lokbharti org. Visitor : 814450